Talati Practice MCQ Part - 4
આપેલ સમીકરણ ખોટું છે. તેમને સાચું બનાવવા કયા બે ચિહ્નની અદલા બદલી કરવી જોઈએ ?
16 ÷ 8 - 5 x 2 + 6 = 9

+ અને ÷
– અને +
÷ અને ×
+ અને ×

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાભશંકર ઠાકરનું તખલ્લુસ જણાવો.

સુન્દરમ્‌
પુનર્વસુ
શ્રવણ
ઈન્દુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

બાલશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
વેણીભાઈ પુરોહિત
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP