Talati Practice MCQ Part - 5
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

ઈન્દ્ર નુઈ
સ્મૃતિ ઈરાની
મેનકા ગાંધી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

ચિમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જીવ નામનો જાણીતો વાર્તાસંગ્રહ ક્યા કવિનો છે ?

મણિલાલ પટેલ
રતિલાલ બરોસારગ
પુરુરાજ જોશી
જયંતીલાલ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?

ધ્વનિ
યાત્રા
યુગવંદના
ઉષા–સંધ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

રમણલાલ શાહ
જીવરામ જોષી
પ્રવિણભાઈ પટેલ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP