Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
કાવ્યસંગ્રહ
નવલકથા
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"સંહિતા" (સંધી) એ કઈ ભાષાનો શબ્દ છે ?

સંસ્કૃત
મરાઠી
અંગ્રેજી
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP