Talati Practice MCQ Part - 5
દુહાના દ્વીલક્ષણો જણાવો.

લાધવ – ગુરુતા
ભાવ - ચોટ
લય – ચોટ
લાઘવ – ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

ન્યાયમાતા
પાટણની પ્રભુતા
જય સોમનાથ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ?

અલ્લારખા
ફૈયાઝ ખા
ઝાકીર હુસૈન
રોનુ મજમુદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP