Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

બેક્ટેરિયા
આનુંવંશિક
વાઇરસ
પ્રજીવકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

આબુ
શેત્રુંજય
ગિરનાર
ગબ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નવલિકા
કાવ્યસંગ્રહ
નિબંધ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ'(BIS)ની કચેરી કયા આવેલી છે ?

રાજકોટ
વડોદરા
અમદાવાદ
અમદાવાદ અને વડોદરા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

દલપતરામ
નરસિંહરાવ દિવેટીયા
શામળ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP