Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

વિરાસ
બેક્ટેરિયા
આનુવંશિક
પ્રજીવકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાત વ્યાપી અનામત આંદોલન થયું હતું ?

માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

દલપતરામ
હિંમતલાલ
જયંતી દલાલ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ?

રા.વિ. પાઠક
જમનાશંકર બૂથ
ખબરદાર
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP