Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

બેક્ટેરિયા
આનુવંશિક
પ્રજીવકો
વિરાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

હિતેન્દ્ર દેસાઈ
જીવરાજ મહેતા
ધનશ્યામ ઓઝા
ચીમન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શનિ એક કામ 12 દિવસમાં પુરૂ કરે છે. રવિએ કામ 24 દિવસમાં કરે છે, બંને મળી સાથે કુલ કેટલા દિવસમાં કામ પુરૂ કરી શકે ?

36 દિવસ
16 દિવસ
9 દિવસ
10 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ?

થોરાડી(સિહોર)
ટાણા(સિહોર)
મોરચંદ(ઘોઘા)
દાત્રજ(તળાજા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP