Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-25
અનુચ્છેદ-17
અનુચ્છેદ-341
અનુચ્છેદ-51(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ?

12 એપ્રિલ
13 એપ્રિલ
10 એપ્રિલ
11 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

દલપતરામ
દયારામ
નરસિંહરાવ દિવેટીયા
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
English is such a language....

as can be learnt by practice
as could be learnt by practice
as couldn't be learnt by practice
as can't be learnt by practice

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

કર્ણદેવ સોલંકી
વિસળદેવ વાઘેલા
સારંગદેવ વાઘેલા
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP