Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-341
અનુચ્છેદ-17
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંત આપાગીગાનું સ્થાનક કયાં આવેલું છે ?

પીપાવાવ
તુલસીશ્યામ
પરબ
સતાધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘આગગાડી’ :– સમાસ ઓળખાવો.

તત્પુરુષ
મધ્યમપદલોપી
દ્વન્દ્વ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ?

42 - અનુચ્છેદ
40 - અનુચ્છેદ
32 - અનુચ્છેદ
17 - અનુચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP