Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

સુરેન્દ્રસિંહજી ગોહિલ
વિભાજી ઠાકોર
સરદાર વલ્લભભાઈ પટેલ
ભાવસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

ભટ્ટનું ભોપાળું (નવલરામ)
જનમટીપ (ઈશ્વર પેટલીકર)
ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)
મળેલ જીવ (પન્નાલાલ પટેલ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP