Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

ભાવસિંહજી ગોહિલ
સુરેન્દ્રસિંહજી ગોહિલ
વિભાજી ઠાકોર
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ?

મૂળરાજ
સિદ્ધરાજ
રૂદ્રદામા
પુષ્પગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ પર અધિકતમ જિલ્લા છે ?

કચ્છ
રાજકોટ
જૂનાગઢ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

1763
1591
1677
1599

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP