Talati Practice MCQ Part - 5
દાદરનગર હવેલી કઈ હાઇકોર્ટનાં કાર્યક્ષેત્ર હેઠળ આવે છે ?

મધ્યપ્રદેશ
દિલ્લી
મહારાષ્ટ્ર
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયાં મોટી ધર્મસભાનું આયોજન કરતો ?

રામેશ્વર
પ્રયાગ
સોમનાથ
હરીદ્વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ?

13 એપ્રિલ
10 એપ્રિલ
11 એપ્રિલ
12 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

13 માત્રા પછી
આપેલ પૈકી એક પણ નહીં
11 માત્રા પછી
16 અને 21 માત્ર પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP