Talati Practice MCQ Part - 5
શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે ?

પુષ્પાવતી
વિશ્વામિત્રી
યમુના
મેશ્વો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

વાઘેલા
ચાવડા
રાષ્ટ્રકૂટો
સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
PDFનો અર્થ શું થાય છે ?

પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ
પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
એક પણ નહીં
પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

1599
1677
1591
1763

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP