Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 5
બુલંદ દરવાજા નિર્માણ કોણે કરાવ્યું હતું ?

અકબર
ઔરંગઝેબ
શાહજહા
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

500 ગુણ
600 ગુણ
420 ગુણ
720 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીલ આર્મસ્ટ્રોંગે ક્યા વાનને લઈને ચંદ્રની ધરતી પર સૌપ્રથમ ઉતરાણ કર્યું ?

ટેલસ્ટાર – 2
એપોલો - 11
સ્પુટનિક - 1
જેલસ્ટાર -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી.

મલિન x નિર્મળ
અમર × મર્ત્ય
પ્રેમ × લાગણી
અહંકાર × નમ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો.

ત્રિભુવનપાળ
કુમારપાળ
અજયપાળ
મુળરાજ -૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP