Talati Practice MCQ Part - 5 એક વર્તુળના વ્યાસને અડધો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય ? 75% 48% 60% 50% 75% 48% 60% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હરિગીત છંદનું ઉદાહરણ શોધીને દર્શાવો. ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિમી બાળ રાજી ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિમી બાળ રાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ? વસંત વિજય – નર્મદ વસંત વિલાસ – નર્મદ નર્મકાવ્ય – કાન્ત વસંત વિલાસ – કાન્ત વસંત વિજય – નર્મદ વસંત વિલાસ – નર્મદ નર્મકાવ્ય – કાન્ત વસંત વિલાસ – કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જો A, B નો ભાઈ છે. B, C ની બહેન છે અને C, D નો પિતા છે તો D નો A સાથે શું સંબંધ છે ? બહેન નિશ્ચિત થઈ શકે તેમ નથી ભાઈ ભત્રીજો / ભાણીઓ બહેન નિશ્ચિત થઈ શકે તેમ નથી ભાઈ ભત્રીજો / ભાણીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ? આનુંવંશિક વાઇરસ પ્રજીવકો બેક્ટેરિયા આનુંવંશિક વાઇરસ પ્રજીવકો બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતનું સૌથી નાનુ પનીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? ધારી અમરેલી જૂનાગઢ ગીર - સોમનાથ ધારી અમરેલી જૂનાગઢ ગીર - સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP