Talati Practice MCQ Part - 5
એટર્ની જનરલને ગુજરાતીમાં શું કહેવાય છે ?

ન્યાયધીશ
આપેલ પૈકી એક પણ નહીં
મહાન્યાયવાદી
ન્યાયવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
1.1% ખોટ
4% ખોટ
1.1% નો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શ્લેષ અલંકારનું ઉદાહરણ ઓળખાવો

પાને પાને પોઢી રાત
હિમાલય તે હિમાલય
માડીનો મેઘ બારે માસ રે
હું માનવી માનવ થાઉં તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

સારંગદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી
વિસળદેવ વાઘેલા
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP