ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

આઠ વર્ષ
દસ વર્ષ
સાત વર્ષ
નવ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

આપેલ તમામ
આવી કોઈ જોગવાઈ નથી
આપેલ એકપણ નહીં
તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

પ્રાથમિક પુરાવો
ખાનગી પુરાવો
અમાન્ય પુરાવો
દ્વિતીયક પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ?

કલમ-92
કલમ-82
કલમ-112
કલમ-113-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP