ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? નવ વર્ષ આઠ વર્ષ દસ વર્ષ સાત વર્ષ નવ વર્ષ આઠ વર્ષ દસ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-159 કલમ-141 કલમ-118 કલમ-137 કલમ-159 કલમ-141 કલમ-118 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-113-A કલમ-113-B કલમ-112 કલમ-92 કલમ-113-A કલમ-113-B કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 5 વર્ષ 30 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 30 વર્ષ 10 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 15 16 11 18 15 16 11 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ? પ્રાથમિક પુરાવો દ્વિતીયક પુરાવો અમાન્ય પુરાવો ખાનગી પુરાવો પ્રાથમિક પુરાવો દ્વિતીયક પુરાવો અમાન્ય પુરાવો ખાનગી પુરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP