ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

નવ વર્ષ
સાત વર્ષ
આઠ વર્ષ
દસ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ?

આપેલ એકપણ નહીં
ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે
આવી કોઈ જોગવાઈ નથી
પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

ખાનગી દસ્તાવેજ
અમાન્ય દસ્તાવેજ
સાર્વજનિક દસ્તાવેજ
નકલી દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

અમાન્ય પુરાવો
ખાનગી પુરાવો
દ્વિતીયક પુરાવો
પ્રાથમિક પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP