ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

નવ વર્ષ
આઠ વર્ષ
દસ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ?

ઇશારા દ્વારા
લેખિત
આપેલ એકપણ નહીં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

સાત વર્ષ
દસ વર્ષ
નવ વર્ષ
આઠ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP