Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? અરવલ્લી વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપૂડા અરવલ્લી વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 MS Window ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ કયારે થયો હતો ? 1985 1995 1975 2000 1985 1995 1975 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ? ડી.ડી.ટી. આલ્ફા સાઈફર મેથ્રિન મેલીથિયોન ડેલ્ટામેથ્રિન ડી.ડી.ટી. આલ્ફા સાઈફર મેથ્રિન મેલીથિયોન ડેલ્ટામેથ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ? ડૉ. હોમીભાભા ડૉ. હરગોવિંદ ખુરાના વિક્રમ સારાભાઈ ડૉ. વર્ગીસ કુરિયન ડૉ. હોમીભાભા ડૉ. હરગોવિંદ ખુરાના વિક્રમ સારાભાઈ ડૉ. વર્ગીસ કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Let the songs ___ by the artists. be sung sung sing are singing be sung sung sing are singing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 240 260 250 150 240 260 250 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP