Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? વિંધ્યાચલ સાતપૂડા સહ્યાદ્રી અરવલ્લી વિંધ્યાચલ સાતપૂડા સહ્યાદ્રી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? છોટુભાઈ પુરાણી નરહરિ પરીખ અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી નરહરિ પરીખ અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ? બધા પ્રકારના નળાકારને એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ બંને છેડા બંધ બંને છેડા ખુલ્લા બધા પ્રકારના નળાકારને એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ બંને છેડા બંધ બંને છેડા ખુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 12000 રૂા. 10000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 12000 રૂા. 10000 રૂા. 15000 રૂા. 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો ખોટા પુરવાર થવુ ખોટું કામ કરવુ લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટા પુરવાર થવુ ખોટું કામ કરવુ લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર જામનગર રાજકોટ મોરબી ભાવનગર જામનગર રાજકોટ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP