Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

વિંધ્યાચલ
સહ્યાદ્રી
અરવલ્લી
સાતપૂડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કડક નામના તળાવની રચના કોણે કરાવી હતી ?

ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
વિસલદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : સજા, લાગ, વર્ષા, રાઈ

સજા, રાઈ, વર્ષા, લાગ
સજા, લાગ, રાઈ, વર્ષા
રાઈ, લાગ, વર્ષા, સજા
રાઈ, વર્ષા, લાગ, સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

અમર્ત્ય સેન
ગાંધીજી
દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP