Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

વિંધ્યાચલ
સાતપૂડા
સહ્યાદ્રી
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

છોટુભાઈ પુરાણી
નરહરિ પરીખ
અમૃતલાલ ઠક્કર
ચુનીલાલ આશારામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

બધા પ્રકારના નળાકારને
એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બંને છેડા બંધ
બંને છેડા ખુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ?

રૂા. 12000
રૂા. 10000
રૂા. 15000
રૂા. 5000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો

ખોટા પુરવાર થવુ
ખોટું કામ કરવુ
લાયકાત ગુમાવવી
ખોટી વાત ઉડાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

ભાવનગર
જામનગર
રાજકોટ
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP