Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8%ના કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,800 થાય ? 4,000 4,800 4,500 5,500 4,000 4,800 4,500 5,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા સમય જતાં દુ:ખ વધે છે દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ વધે છે દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ સમિતિએ મતદારની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી ? શ્યામલાલ શકધર સમિતિ બી.જી. ખેર સમિતિ તારકુંડે સિમિતિ રાજેન્દ્ર સચ્ચર સમિતિ શ્યામલાલ શકધર સમિતિ બી.જી. ખેર સમિતિ તારકુંડે સિમિતિ રાજેન્દ્ર સચ્ચર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમદાવાદ શહેર ___ ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP