Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? બાબુભાઈ જ. પટેલ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા સયાજીરાવ ગાયકવાડ બાબુભાઈ જ. પટેલ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? અરવલ્લી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપૂડા અરવલ્લી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Will the employees meet you ? Yes, ___. they will they shall they don't they won't they will they shall they don't they won't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 5000 રૂા. 10000 રૂા. 12000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 10000 રૂા. 12000 રૂા. 15000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP