Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

ડૉ.જીવરાજ મહેતા
બાબુભાઈ જ. પટેલ
ગાંધીજી
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

સમય જતાં દુ:ખ વધે છે
દુઃખ જોઈ દયાની લાગણી થવી
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ સમિતિએ મતદારની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી ?

શ્યામલાલ શકધર સમિતિ
બી.જી. ખેર સમિતિ
તારકુંડે સિમિતિ
રાજેન્દ્ર સચ્ચર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
ગાંધીજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP