Talati Practice MCQ Part - 6
‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ?

પુલકેશી બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
હર્ષવર્ધન
શેરશાહ સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
લૉર્ડ નોર્થબ્રુક
વેલેન્ટાઈન ચિરોલ
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

ચંદ્રવદન મહેતા
મકરંદ દવે
સુરેશ જોશી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

વડનગર
મોઢેરા
પાટણ
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP