ટકાવારી (Percentage)
એક વ્યક્તિ 3,60,000 રૂપિયાની કિંમતનું મકાન દલાલ મા૨ફતે વેચે છે. વેચનારે દલાલને 2% દલાલી આપવાની હોય, તો વેચના૨ને કેટલા રૂપિયા ઉપજે ?

3,59,280 રૂપિયા
3,52,800 રૂપિયા
3,67,200 રૂપિયા
3,53,800 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જોયને રાજુ કરતાં 10% વધારે મળે છે, તો રાજુને જોય કરતાં કેટલા ટકા ઓછા મળે ?

9(10/11)%
9(1/11)%
9%
10%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
શહેરમાં ધરતીકંપને કારણે 5% વ્યકિતઓ મરી ગયા. બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતાં રહ્યા. હવે શહે૨માં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલાં શહે૨માં કેટલી વસ્તી હશે ?

39,501
42,000
36,750
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જો ખાધાન્ન ભાવમાં 30%, વધારો થયો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

23(1/13)%
30%
27(1/8)%
18(1/13)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જો એક અપૂર્ણાંકના અંશમાં 300% નો વધારો અને છેદમાં 340% નો વધારો કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 8/11 છે, તો મૂળ અપૂર્ણાંક કયો હશે ?

4/5
4/10
6/11
2/11

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP