Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

મેંગેનીઝની ખાણો માટે
ભગવાન શિવના શિવાલય માટે
મધના ઉત્પાદન માટે
પ્રાકૃતિક સ્થળ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ?

બી.આર. આંબેડકર
અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સિંધુ સભ્યતાના કયા સ્થળેથી હાથીના અવશેષ મળ્યાં છે ?

રોજડી
શિકારપુર
લોથલ
સૂરકોટડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP