Talati Practice MCQ Part - 7
સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચુ શિખર કયું છે ?

અનાઈમુડી
કળસુબાઈ
ગુરુશિખર
દોદાબેટ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ?

બ્રહ્મગુપ્ત
વરાહમિહિર
સુશ્રુત
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ?

ધનાભગત
દુલા ભાયા કાગ
દુલેરાય કારાણી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP