Talati Practice MCQ Part - 7
‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ?

વિનોદ વ્યાસ
નિરંજન ભગત
દરબાર પુંજાવાળા
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક મેદાનનું માપ 25 મી × 16 મી છે. તેમાં 20 સેમી × 10 સેમીની ઈંટો વાપરવાની છે તો તે માટે કેટલી ઈંટોની જરૂર પડશે ?

25,000
32,000
20,000
26,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

પ્રાકૃતિક સ્થળ માટે
ભગવાન શિવના શિવાલય માટે
મેંગેનીઝની ખાણો માટે
મધના ઉત્પાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP