Talati Practice MCQ Part - 7 યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ? મનુભાઈ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી જ્યોતીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મનુભાઈ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી જ્યોતીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં A ખેલાડી, B ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે અને B ખેલાડી તે દોડ સ્પર્ધામાં જ C ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે તો A ખેલાડી, C ખેલાડીને કેટલા મીટરથી હરાવી શકે ? 19 27 11 8 19 27 11 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ? નાણાં ગૃહ બાબતો માનવ સંસાધન મંત્રાલય કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો માનવ સંસાધન મંત્રાલય કાનૂની બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : 'સરદાર ફૂલથીયે કોમળ હતા.' અનન્વય વ્યતિરેક યમક વર્ણાનુપ્રાસ અનન્વય વ્યતિરેક યમક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં વાંટા પદ્ધતિ કોણે દાખલ કરી હતી ? થોમસ મુનરો અકબર સિદ્ધરાજ જયસિંહ અહમદશાહ બાદશાહ થોમસ મુનરો અકબર સિદ્ધરાજ જયસિંહ અહમદશાહ બાદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___. 1% વધે 1% ઓછો થાય કોઈ ફેર ના પડે 0.1% વધે 1% વધે 1% ઓછો થાય કોઈ ફેર ના પડે 0.1% વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP