Talati Practice MCQ Part - 7
શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ.

શ્રીમંતશાહીડ
લોકશાહી
વહીવટીય
અરાજકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ
ભીમદેવ પ્રથમ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ?

એપ્લસ્ટિક એનિમીયા
હિમોલાયટીક એનિમીયા
મેગાલોબ્લાસ્ટીક એનિમીયા
સિકલસેલ એનિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP