Talati Practice MCQ Part - 8
સમાસ ઓળખાવો : ત્રિશૂળ

મધ્યમપદલોપી
દ્વન્દ્વ
દ્વિગુ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

15 ડિસેમ્બર
15 જાન્યુઆરી
28 ફેબ્રુઆરી
31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
ર.વ.દેસાઈ
રામનારાયણ પાઠક
મહીપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી.

સજીવારોપણ
ઉપમા
વ્યતિરેક
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP