Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એન.કે.પી. સાલ્વે
કે.સી. પંત
જી.વી.કે. રાવ
એલ.એમ. સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ
આદિવાસી મહિલાઓ માટેની યોજના
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.આર્મર હેનસન
ડૉ.એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

ઘૂંઘટવાળી
તાબે થયેલ
શ્યામવર્ણવાળી
મિથ્યાભિમાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ?

સાલ
શીમળો
વડ
સાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP