Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જી.વી.કે. રાવ
કે.સી. પંત
એલ.એમ. સિંઘવી
એન.કે.પી. સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ?

બેટીંગ અને બેસ્ટ
વોટસન અને ક્રિક
વોટસન અને આર્થર
રેનેલિનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 43
અનુચ્છેદ 44
અનુચ્છેદ 41
અનુચ્છેદ 42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-25
અનુચ્છેદ-48ક
અનુચ્છેદ-39ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
આબરૂ

મધ્યમપદલોપી
તત્પુરુષ
બહુવ્રીહી
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP