Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એન.કે.પી. સાલ્વે
એલ.એમ. સિંઘવી
કે.સી. પંત
જી.વી.કે. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવાણી
લોકઅમૃત
લોકભારતી
લોકવિચાર મંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

સરદાર પટેલ
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
જવાહરલાલ નેહરુ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છલ્લેથી પ્રથમ નંબરે લાવે છે.

વ્યાજસ્તુતિ
રૂપક
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તવારીખ-એ-ગુજરાત
આયને-અકબરી
તારીખ-ઈ-ફિરોઝશાહી
બાબરનામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP