Talati Practice MCQ Part - 8 ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? અન્નબ્રહ્મ યોજના પોષણ વરદાન યોજના અન્નપૂર્ણા યોજના કુપોષિત-પોષણ યોજના અન્નબ્રહ્મ યોજના પોષણ વરદાન યોજના અન્નપૂર્ણા યોજના કુપોષિત-પોષણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ? 2014-15 2008-09 2012-13 2010-11 2014-15 2008-09 2012-13 2010-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ? આપેલ પૈકી એક પણ નહીં લોર્ડ મેયો મહાત્મા ગાંધી લોર્ડ વેલેસ્લી આપેલ પૈકી એક પણ નહીં લોર્ડ મેયો મહાત્મા ગાંધી લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બેંકીગ સોડા (Baking soda) એ શું છે ? પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ પોટેશીયમ ક્લોરોઈડ સોડીયમ બાયકાર્બોનેટ પોટેશીયમ કાર્બોનેટ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ પોટેશીયમ ક્લોરોઈડ સોડીયમ બાયકાર્બોનેટ પોટેશીયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ? એક પણ નહીં આપેલ બંને રાજકોટ વાંકાનેર એક પણ નહીં આપેલ બંને રાજકોટ વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP