Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

અન્નબ્રહ્મ યોજના
પોષણ વરદાન યોજના
અન્નપૂર્ણા યોજના
કુપોષિત-પોષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ?

2014-15
2008-09
2012-13
2010-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લોર્ડ મેયો
મહાત્મા ગાંધી
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બેંકીગ સોડા (Baking soda) એ શું છે ?

પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ
પોટેશીયમ ક્લોરોઈડ
સોડીયમ બાયકાર્બોનેટ
પોટેશીયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ?

એક પણ નહીં
આપેલ બંને
રાજકોટ
વાંકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP