કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના અભ્યાસ ‘ઉદારશક્તિ’નું આયોજન કર્યું હતું ? ઈન્ડોનેશિયા મ્યાનમાર સિંગાપુર મલેશિયા ઈન્ડોનેશિયા મ્યાનમાર સિંગાપુર મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા શહેરમાં મહારાષ્ટ્રના પ્રથમ 'દિવ્યાંગ પાર્ક'નું ઉદ્ઘાટન કર્યું ? નાગપુર થાણે મુંબઈ પુણે નાગપુર થાણે મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ્રસ કલર્સથી સન્માનિત કરાઈ ? આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022માં શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતી મનાવાઈ રહી છે ? 100મી 125મી 155મી 150મી 100મી 125મી 155મી 150મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? સુરેશ એન. પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ સુરેશ એન. પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP