Talati Practice MCQ Part - 8
ભારતમાં કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજયમાં ફેલાયેલી છે ?

અરવલ્લી
સતપૂડા
અજંતા
ઈલોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ?

પિતા - પુત્ર
સસરો - જમાઈ
સાળો - બનેવી
ભાઈ - ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતના લેખકો અને તેમની કૃતિઓને સાચી રીતે ગોઠવો.
P) પદ્મનાભ
Q) ભાલણ
R) ભીમ
S) વાસુ
1) દશમસ્કંધ
2) પ્રબોધ પ્રકાશ
3) સગાળશા આખ્યાન
4) કાન્હડદે પ્રબંધ

P-4,Q-1,R-2,S-3
R-2,Q-3,P-4,S-1
S-3,Q-4,R-2,P-1
Q-1,P-2,R-3,S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

ર.વ.દેસાઈ
રામનારાયણ પાઠક
મહીપતરામ નીલકંઠ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ?

લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં
હું માનવી માનવ થાઉં તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP