ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. સુંદરમ્ મલયાનિલ ઉમાશંકર જોશી મુનશી સુંદરમ્ મલયાનિલ ઉમાશંકર જોશી મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP