ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

એક પણ નહીં
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

સ્વામી આનંદ
અમૃતલાલ વેગડ
યશવંત શુક્લ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી
માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ
વનરાજ ચાવડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP