ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર નિર્મિશ ઠાકર લાભશંકર ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર નિર્મિશ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા હરિગીત પૃથ્વી સવૈયા મંદાક્રાંતા હરિગીત પૃથ્વી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? ભગવતીકુમાર શર્મા મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP