કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ક્યા વર્ષ સુધીમાં મથુરા-વૃંદાવનને ‘શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન’ પ્રવાસન સ્થળ બનાવવાની ઘોષણા કરી ?

2032
2041
2047
2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP