સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ? નારગોલ સંજાણ નવસારી ઉંદવાડા નારગોલ સંજાણ નવસારી ઉંદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ? વોરન હેસ્ટિંગ્સ રોબર્ટ ક્લાઈવ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક વોરન હેસ્ટિંગ્સ રોબર્ટ ક્લાઈવ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું. શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. એક પણ નહીં આપેલ બંને ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું. શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ? નંદિની સતપથી જયલલિતા માયાવતી સુચેતા કૃપલાણી નંદિની સતપથી જયલલિતા માયાવતી સુચેતા કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? વિવેકકલિકા ધર્માભ્યુદય કથારત્નાકર કાવ્યકલ્પલતા વિવેકકલિકા ધર્માભ્યુદય કથારત્નાકર કાવ્યકલ્પલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP