ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ?

પ્રફુલ્લ રાવલ
ધીરુ પરીખ
કુમારપાળ દેસાઈ
ચંદ્રકાન્ત ટોપીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

મિલ્ટોનિક સૉનેટ
પેલિકન સૉનેટ
ચન્દ્ર સૉનેટ
મ્હોરા સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
નરસિંહ મહેતા
દયારામ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

પ્રહલાદ પારેખ
રમણલાલ સોની
કુંદનિકા કાપડિયા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

જોરાવરસિંહ જાદવ
સાંઈરામ દવે
ઝવેરચંદ મેઘાણી
દુલેરાય કારાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP