ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

વિનોદ ભટ્ટ
આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

મહાદેવભાઈ દેસાઈ
ચુનીલાલ મડિયા
ભૂપતભાઈ વડોદરિયા
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

શાલિભદ્ર સૂરિ
ચંદબરદાઈ
રવીન્દ્રનાથ ટાગોર
વિનયચંદ્ર સુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP