ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? ઘેરૈયા ઘણ ઉઠાવ મૃગ તૃષ્ણા એક આગિયાને ઘેરૈયા ઘણ ઉઠાવ મૃગ તૃષ્ણા એક આગિયાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? મીરાં અખો નરસિંહ મહેતા દયારામ મીરાં અખો નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ પ્રીતમ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ પ્રીતમ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP