ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. વડનગર ડભોઇ ચાંપાનેર જુનાગઢ વડનગર ડભોઇ ચાંપાનેર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? નિબંધ કવિતા ગઝલ સોનેટ નિબંધ કવિતા ગઝલ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ચિનુભાઈ મોદી શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ચિનુભાઈ મોદી શ્રી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ? ધીરુભાઈ પારેખ ચંદ્રકાન્ત ટોપીવાળા ભાગ્યેશ ઝા ભૂપત વડોદરિયા ધીરુભાઈ પારેખ ચંદ્રકાન્ત ટોપીવાળા ભાગ્યેશ ઝા ભૂપત વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP