Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
ચં. ચી. મહેતા
જયંતી દલાલ
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના રાષ્ટ્રપ્રમુખ કોને પોતાના હોદાનું 'રાજીનામું' આપે ?

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ મહાકાળીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

પાલીતાણા
પાટણ
પાવાગઢ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

165 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP