Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

જયંતી દલાલ
ક. મા. મુન્શી
ચં. ચી. મહેતા
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના સૌથી વધુ વન વિસ્તારની ટકાવારી કયા જિલ્લામાં છે ?

દાહોદ
નર્મદા
ડાંગ
વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ મહાકાળીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

પાલીતાણા
જૂનાગઢ
પાટણ
પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.ટી.આઈ. (PTI) એટલે ?

પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સાલ્વા જુદુમ' એટલે :

ત્રિપુરાનું નકસલવાદી જૂથ
નક્સલવાદીઓના પ્રતિકાર માટે છત્તિસગઢ સરકારે રચેલું જૂથ
માઓવાદીઓના પ્રતિકાર માટે પશ્ચિમ બંગાળ સરકારે રચેલું જૂથ
દક્ષિણ આફ્રિકાનું જાણીતું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP