Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ચં. ચી. મહેતા
જયંતી દલાલ
ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વન્ય પ્રાણી સંપ્તાહની શરૂઆત કયા મહાપુરુષના જન્મદિન સાથે સંકળાયેલ છે ?

બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

મથુરા
નાસિક
હરદ્વારમાં
અલ્હાબાદ(પ્રયાગ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આદિલ મન્સુરીનું મૂળ નામ :

ઈબ્રાહિમ પટેલ
બરકતઅલી વિરાણી
મોહમ્મદ માંકડ
ફકીર મહમદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજીની માતાનું નામ શું હતું ?

જીજીબાઈ
લક્ષ્મીબાઈ
કસ્તુરબા
એની બિસેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP