Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા
જયંતી દલાલ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ?

હનુમાન અને જાંબુવાન
અંગદ અને સુગ્રીવ
એક પણ નહીં
નલ અને નીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહારાજા કૃષ્ણકમારસિંહજી
મહાત્મા ગાંધીજી
મહારાજા ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે ?

સાપુતારા પર્વત
કાળો ડુંગર
ગીરનાર પર્વત
ચોટીલા ડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP