Talati Practice MCQ Part - 9
પી.ટી.આઈ. (PTI) એટલે ?

પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
બરડો
સાપુતારા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

26%
25%
22½%
23½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP