Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ?

રા. વિ. પાઠક
જ્યોતીન્દ્ર દવે
દર્શક
અશ્વિની ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

110 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

23½%
22½%
25%
26%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP