Talati Practice MCQ Part - 9 દશ૨થના બાણથી કોનું મોત થાય છે ? શ્રવણ ઈન્દ્રજિત વાલી કુંભકર્ણ શ્રવણ ઈન્દ્રજિત વાલી કુંભકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 22½% 25% 23½% 26% 22½% 25% 23½% 26% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ? સર્વોચ્ચ અદાલત સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નાગરિકનાં મૂળભૂત હક્કોનાં રક્ષણની ફરજ કોની છે ? પોલીસ તંત્ર ન્યાયતંત્ર રાજકીય પક્ષો ધારાસભા પોલીસ તંત્ર ન્યાયતંત્ર રાજકીય પક્ષો ધારાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? સોલા – અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ થલતેજ - અમદાવાદ સોલા – અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ થલતેજ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગ્રંથોમાં ગંગા, યમુના, સિંધુ નદીઓનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? આર્યાવર્ત સપ્તસિંધુ હિમાલય સિંધુપ્રદેશ આર્યાવર્ત સપ્તસિંધુ હિમાલય સિંધુપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP