Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

અલ્હાબાદ(પ્રયાગ)
નાસિક
હરદ્વારમાં
મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ?

કાન ઉઘાડવા
કાને વાત પહોંચવી
કાને ધરવું
કાન દેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ગાળીને
ઉકાળીને
ફટકડી નાખીને
નિતારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP