Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઈકબાલ
ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ?

લીલાં શાક્ભાજી
અનાજ
કંદમૂળ
કઠોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

કાન બુટી માટે વીંધવા
ધ્યાનથી સાંભળવું
ધ્યાન દેવું
કોઈની વાત ન સાંભળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP