Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? બંકિમચંદ્ર ઈકબાલ ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઈકબાલ ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગણેશ ભગવાનનું વાહન કયું છે ? ઉંદર હંસ નોળિયો સસલું ઉંદર હંસ નોળિયો સસલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ? ખંભાત સોમનાથ મોઢેરા ગોધરા ખંભાત સોમનાથ મોઢેરા ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ દિવસ-રાત પ્રાણવાયુ છોડે છે ? લીમડો વડ બાવળ પીપળો લીમડો વડ બાવળ પીપળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ગાંધીજી નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાયફલ શુટિંગ સ્પર્ધામાં અભિનવનો પાંચ રાઉન્ડનો સ્કોર અનુક્રમે 7.75, 9.10, 8.80 અને 9.50 છે, તો તેનો સરેરાશ સ્કોર ___ થાય. 8.95 8.81 8.91 9.11 8.95 8.81 8.91 9.11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP