Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ક. મા. મુનશી
રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
B. R. T. S. એટલે શું ?

બસ રે પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બોમ્બે રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બેઝીક રૂરલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
ભારત રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
નટવરલાલ પંડયા
મનુભાઈપંચોળી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આપણાં દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે ?

મૂડીવાદી
સામ્યવાદી
સમાજવાદી
મિશ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

સિદ્ધપુર
અંબાજી
મોઢેરા
સૂરજ (તા.:કડી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP