Talati Practice MCQ Part - 9 સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ૨. વ. દેસાઈ ક. મા. મુનશી રા. વિ. પાઠક ગો. મા. ત્રિપાઠી ૨. વ. દેસાઈ ક. મા. મુનશી રા. વિ. પાઠક ગો. મા. ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર પાલીતાણા જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શેરબજાર ઉપર કઈ સંસ્થા અંકુશ રાખે છે ? RBI SEBI CII NSE RBI SEBI CII NSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ? આર્થર કોનબર્ગ કેરી મૂલીસ ગ્રિફિથ જે. ડી. વોટસન આર્થર કોનબર્ગ કેરી મૂલીસ ગ્રિફિથ જે. ડી. વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂ.6300 રૂા.6880 રૂા.6440 રૂા.6620 રૂ.6300 રૂા.6880 રૂા.6440 રૂા.6620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ? દાદાભાઈ નવરોજી એસ. એન. બેનર્જી દેવેન્દ્રનાથ ઘોષ જે. એ. હિક્કી દાદાભાઈ નવરોજી એસ. એન. બેનર્જી દેવેન્દ્રનાથ ઘોષ જે. એ. હિક્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP