Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

૨. વ. દેસાઈ
ક. મા. મુનશી
રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

જૂનાગઢ
અમરેલી
સુરેન્દ્રનગર
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ?

આર્થર કોનબર્ગ
કેરી મૂલીસ
ગ્રિફિથ
જે. ડી. વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે.

રૂ.6300
રૂા.6880
રૂા.6440
રૂા.6620

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

દાદાભાઈ નવરોજી
એસ. એન. બેનર્જી
દેવેન્દ્રનાથ ઘોષ
જે. એ. હિક્કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP