Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી
ક. મા. મુનશી
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

જે. એ. હિક્કી
દેવેન્દ્રનાથ ઘોષ
એસ. એન. બેનર્જી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મોર ઉપરની બેઠક સવારી કોની છે ?

કાર્તિકેય
દુર્ગાજી
ગણેશ
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP