Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ક. મા. મુનશી
ગો. મા. ત્રિપાઠી
૨. વ. દેસાઈ
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

ખ્રિસ્તી
જરથોસ્તી
મુસ્લિમ
યહૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ?

ગાંધીનગર-ખેડા
ગાંધીનગર-મહેસાણા
ગાંધીનગર-વડોદરા
ગાંધીનગર–અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

મહાત્મા ગાંધી
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
મધર ટેરેસા
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરમાં આવેલ હાર્ડ-ડિસ્ક શું છે ?

પ્રોગ્રામ
પાવર સપ્લાય
સ્ટોરેજ ડિવાઈસ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP