Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી
૨. વ. દેસાઈ
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ?

તાવ
ટી.બી.
કફ - ઉધરસ
માથાનો દુખાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર વાઈરસ એ શું છે ?

હાર્ડવેર
એક પણ નહીં
કોમ્પ્યુટર પ્રોગ્રામ
ઓપરેટિંગ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી'નું બિરુદ કોને આપેલું ?

ગોખલે
કાકાસાહેબ કાલેલકર
લોકમાન્ય ટિળક
વિનોબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP