Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

કાર્બન મોનોક્સાઈડ
એમોનિયા
મિથેન
મિથાઈલ આઈસોસાઈનાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ
2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી
15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ?

સતી
કુંવારીકા
સાવિત્રી
સૌભાગ્યવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP