Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

કાર્બન મોનોક્સાઈડ
એમોનિયા
મિથેન
મિથાઈલ આઈસોસાઈનાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ચાંદામામા' કોનું ઉપનામ છે ?

ચંદ્રવદન મહેતા
બળવંતરાય મહેતા
ગીજુભાઈ બધેકા
જીવરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

નાસિક
મથુરા
અલ્હાબાદ(પ્રયાગ)
હરદ્વારમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ?

ચાણક્ય
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
રવીન્દ્રનાથ ટાગોર
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ભાવવાચક નામ
વિશેષણ
સર્વનામ
વિશેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP