Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

જ્ઞાનદેવ
ચૈતન્ય મહાપ્રભુ
દયાનંદ સરસ્વતી
શંકરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વેદવ્યાસ
નારદ મુનિ
બૃહસ્પતિ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP