Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ
શંકરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી રાજીવ ગાંધી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય.

1/3 કામ/કલાક
1/4 કામ/કલાક
5/6 કામ/મિનિટ
1/2 કામ/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

વિનાયક સાવરકર
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પંડિત મદનમોહન માલવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP