Talati Practice MCQ Part - 9 ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ? શંકરાચાર્ય દયાનંદ સરસ્વતી જ્ઞાનદેવ ચૈતન્ય મહાપ્રભુ શંકરાચાર્ય દયાનંદ સરસ્વતી જ્ઞાનદેવ ચૈતન્ય મહાપ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ? સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે બાળગંગાધર તિલક મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે બાળગંગાધર તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ? ધર્મગ્રંથ નવલકથા શબ્દકોષ ભગવદ્ ગીતા ધર્મગ્રંથ નવલકથા શબ્દકોષ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ? યંગ ઈન્ડિયા યંગ ઈન્ડિયન હિન્દુસ્તાન ભારત યંગ ઈન્ડિયા યંગ ઈન્ડિયન હિન્દુસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લીમડાના ફૂલનો ઉપયોગ કંઈ ઋતુમાં થાય છે ? ગ્રીષ્મ હેમંત વસંત શિશિર ગ્રીષ્મ હેમંત વસંત શિશિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી. અહિંસા સ્વતંત્રતા સમાનતા બંધુતા અહિંસા સ્વતંત્રતા સમાનતા બંધુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP