Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
શંકરાચાર્ય
ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ?

દારા
ક્ષેત્રી
તિયા
કલત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

494.4
49.49
4949
494.9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દક્ષિણ ગુજરાતનો જમીન વિસ્તાર કયા રંગનો છે ?

સફેદ
કાળા
લાલાશ
પીળાશ પડતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP