Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

શંકરાચાર્ય
દયાનંદ સરસ્વતી
ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

સિદ્ધરાજ જયસિંહ
અકબર
મીનળદેવી
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જો તમારો ફોટો કોમ્પ્યુટરમાં લેવો હોય તો શાનો ઉપયોગ કરશો ?

કિ બોર્ડ
પ્રિન્ટર
સ્કેનર
માઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વેદવ્યાસ
નારદ મુનિ
બૃહસ્પતિ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP