Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ ભવન
રાજ્યસભા
ગ્રામ પંચાયત
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

૨. વ. દેસાઈ
રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ?

ટી.બી.
તાવ
કફ - ઉધરસ
માથાનો દુખાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.ટી.આઈ. (PTI) એટલે ?

પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP