Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
અમૃતલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
છેલભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ રંગો ક્યા કહેવાય છે ?

લીલો-પીળો-નારંગી
રીંગણી-લીલો-પીળો
લાલ-પીળો-વાદળી
લાલ-લીલો-વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ?

પવન
સૂર્ય
પેટ્રોલ
લાકડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP