Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
અમૃતલાલ યાજ્ઞિક
છેલભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ?

ગાંધારી
માદ્રી
કુંતી
સુભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ?

50 કિ.ગ્રા.
52 કિ.ગ્રા.
48 કિ.ગ્રા.
45 કિ.ગ્રા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP