ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ.

હાઇકોર્ટના નિવૃત્ત જજ
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ
નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

ફક્ત સર્વોચ્ચ અદાલત
ફક્ત વડી અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં
સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP