Talati Practice MCQ Part - 9 વિડાલ પરીક્ષણ કોના માટે થાય છે ? ટાઈફોઈડ એઈડ્ઝ કમળો મેલેરીયા ટાઈફોઈડ એઈડ્ઝ કમળો મેલેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ? ક્ષેત્રી તિયા કલત્ર દારા ક્ષેત્રી તિયા કલત્ર દારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? કાન્ત શેષ કલાપી દ્વિરેફ કાન્ત શેષ કલાપી દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વડવાનલ' એટલે વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ દરિયામાં લાગતી આગ જંગલમાં લાગતી આગ વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ દરિયામાં લાગતી આગ જંગલમાં લાગતી આગ વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ? સૌભાગ્યવતી સતી કુંવારીકા સાવિત્રી સૌભાગ્યવતી સતી કુંવારીકા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? ન્હાનાલાલ કાન્ત બાલાશંકર કંથારિયા મણિલાલ ન. દ્વિવેદી ન્હાનાલાલ કાન્ત બાલાશંકર કંથારિયા મણિલાલ ન. દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP