Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

યરવડા
આંદામાન
લક્ષદીપ
તિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે.

પ્રદક્ષિણા
રચના
યાત્રા
પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કામિની કોકિલા કેલિ કૂજન કરે"
પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ લખો :

અંત્યાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP