Talati Practice MCQ Part - 9 વિડાલ પરીક્ષણ કોના માટે થાય છે ? મેલેરીયા એઈડ્ઝ કમળો ટાઈફોઈડ મેલેરીયા એઈડ્ઝ કમળો ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ? 30 26 32 31 30 26 32 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? મહર્ષિ ચરક વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત નાગાર્જુન મહર્ષિ ચરક વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 0.023નો એક ટકો કેટલો થાય ? 0.00023 2.30 0.23 0.0023 0.00023 2.30 0.23 0.0023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'Wings of Fire' ના લેખક કોણ છે ? જવાહરલાલ નેહરુ આર. કે. નારાયણ વિલિયમ શેકસપિયર ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ આર. કે. નારાયણ વિલિયમ શેકસપિયર ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષમાંથી ગુંદર નીકળતો નથી ? સાગ ખેર આંબો દેશી બાવળ સાગ ખેર આંબો દેશી બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP