ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

આપેલ તમામ
અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
જાહેર વ્યવસ્થા અને બદનક્ષી
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ?

અધિકાર પૃચ્છા
બંદી પ્રત્યક્ષીકરણ
પરમાદેશ
ઉત્ત્પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?

આઈવર જેનીંગસ્
હેરોલ્ડ લાસ્કી
ડૉ. બી. આર. આંબેડકર
એ.વી. ડાઈસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
રાજ્યપાલ
પંચાયત પ્રધાન
મુખ્ય પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

આર્ટિકલ–311
આર્ટિકલ-315
આર્ટિકલ-322
આર્ટિકલ-317

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP