ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

આપેલ તમામ
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ
જાહેર વ્યવસ્થા અને બદનક્ષી
અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ?

નાણામંત્રી
સંસદ
સર્વોચ્ચ અદાલત
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

25 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી,1950
26 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી,1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ?

નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે.
ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે.
નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે.
પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP