ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

જાહેર વ્યવસ્થા અને બદનક્ષી
અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
આપેલ તમામ
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-339
આર્ટિકલ-338 (ક)
આર્ટિકલ–340
આર્ટિકલ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.

Voter verification paper audit trail
Voter's verification paper audit trail
Voter verifiable paper's audit trail
Voter verifiable paper audit trail

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધીજી
ગોપાલકૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ?

બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.
બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ
બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ
સંસદને ન્યાયિક સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP