ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? આપેલ તમામ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? 5 3 4 6 5 3 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 211 111 311 411 211 111 311 411 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન.ગવર્નરશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન. કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP