કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને ભારતના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ એનાયત કરાયો ?

રાજકોટ
ગાંધીનગર
અમદાવાદ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
સ્વામિત્વ યોજનાનું અમલીકરણ પંચાયતીરાજ મંત્રાલય કરે છે.
એક પણ નહીં
26મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2023માં સ્વામિત્વ (SVAMITVA = Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas) યોજનાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP