ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? લાલ કૃષ્ણ અડવાણી ગુલજારીલાલ નંદા ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ગુલજારીલાલ નંદા ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-360 અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 અનુચ્છેદ-357 અનુચ્છેદ-360 અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 અનુચ્છેદ-357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 107 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? મુંબઈ હૈદરાબાદ બેંગ્લોર રાંચી મુંબઈ હૈદરાબાદ બેંગ્લોર રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ? રાણા કુંભના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP