ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ ગુલજારીલાલ નંદા લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ ગુલજારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ? માન. વડાપ્રધાનશ્રી માન. નાણાંમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. નાણાંમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટિકલ – 79 આર્ટિકલ – 78 આર્ટિકલ – 75 આર્ટિકલ – 73 આર્ટિકલ – 79 આર્ટિકલ – 78 આર્ટિકલ – 75 આર્ટિકલ – 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? છ માસ એક વર્ષ ત્રણ માસ એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? જે તે રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP