ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

બાબુ જગજીવનરામ
લાલ કૃષ્ણ અડવાણી
ચૌધરી ચરનસિંહ
ગુલજારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

16મી જાન્યુઆરી
9મી ફેબ્રુઆરી
3જી જાન્યુઆરી
11મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન
ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 111
અનુચ્છેદ - 85 અને 87
અનુચ્છેદ -117
અનુચ્છેદ -75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
આપેલ ત્રણેયને
સુપ્રીમ કોર્ટના જજને
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP