ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ચીફ ચૂંટણી કમિશનર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ચીફ ચૂંટણી કમિશનર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતનું નિર્વાચન આયોગ(ECI) ભારતીય રીઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન.અધ્યશ્રી ભારતનું નિર્વાચન આયોગ(ECI) ભારતીય રીઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન.અધ્યશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ -117 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 85 અને 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? રમેશચંદ્ર દત દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ બિપીનચંદ્ર પાલ રમેશચંદ્ર દત દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ બિપીનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 45 150 30 90 45 150 30 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP