GPSC PI Prelim Exam Paper 03 January 2021 ચોલા મંદિરોમાં મોટેભાગે દેવ ___ હોય છે. કૃષ્ણ વિષ્ણુ શિવ બ્રહ્મા કૃષ્ણ વિષ્ણુ શિવ બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે 'સેવા સદન'ની સ્થાપના કરી ? શિવ નારાયણ અગ્નિહોત્રી બી.કે. જયકર બેહરમજી એમ. મલબારી આર.જી. ભંડારકર શિવ નારાયણ અગ્નિહોત્રી બી.કે. જયકર બેહરમજી એમ. મલબારી આર.જી. ભંડારકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 વર્ષ છે. વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે ? 34 વર્ષ 30 વર્ષ 32 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 34 વર્ષ 30 વર્ષ 32 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં સમાચારોમાં રહેલા 'મારક રોગ-પ્રતિકારક કોષ' (કિલર ઈમ્યુ સેલ)એ એવા પ્રકારના છે કે- ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જૈવ વૈવિધ્ય ___ માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે. પાનખર જંગલો શંકુદ્રમ જંગલો પહાડી ઘાસિયા મેદાનો વિષુવવૃત્તીય બારમાસી લીલા જંગલો પાનખર જંગલો શંકુદ્રમ જંગલો પહાડી ઘાસિયા મેદાનો વિષુવવૃત્તીય બારમાસી લીલા જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતના 2019-20 ના અંદાજપત્રની "નલ સે જલ યોજના" બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે. આપેલ બંને 2019-20 માં આ યોજના હેઠળ રૂ. 45,00 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે. આપેલ બંને 2019-20 માં આ યોજના હેઠળ રૂ. 45,00 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP